| | ગૂજરાત વિદ્યાપીઠના ૯૨માં સ્થાપના દિન નીમિતે ૫૮મો પદવિદાન સમારંભ યોજાયો, આ પ્રસંગે જાણીતા પર્યાવરણવિદ, ગાંધી પીસ ફાઉન્ડેશન અને ‘ગાંધી-માર્ગ’ ના તંત્રી માનનીય શ્રી અનુપમ મિશ્ર એ દીક્ષાંત પ્રવચન આપ્યું. આ પ્રસંગે ૨૪ વિદ્યાવાચસ્પતિ, ૪૮ અનુંપારંગત, ૩૬૧ પારંગત, ૩૨૧ વિશારદ અને ૩૪ અનુસ્નાતક ડિપ્લોમાના વિદ્યાર્થીઓને દીક્ષિત કરવામાં આવ્યા તથા ૪૮ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા. |